Wednesday, 21 December 2011

ગુજરાતના મહાનુભાવોનાં પ્રાથમિક શિક્ષણની માહિતી

શિક્ષક મિત્રો


નીચે ગુજરાતમાં જન્મેલા ગુજરાતીઓના નામ આપેલા છે.જેઓ નાનપણમાં કઈ પ્રાથમિક શાળામાં ભણ્યા છે? તે શાળાનું નામ તેઓનો જી.આર.નંબર મળે તો તે અને કયા વર્ષમાં ભણ્યા છે. તે વિગત નીચેના email પર મોકલી આપવી.

- haresh5772@yahoo.co.in

- patandeo@gmail.com

(૧) નરેન્દ્રભાઈ મોદી

(૨) ગાંધીજી

(૩) સરદાર પટેલ

(૪) મોરારજી દેસાઈ

(૫) શ્યામજી કૃષ્ણવર્મા

(૬) ઇન્દુલાલ યાજ્ઞિક

(૭) જીવરાજ મહેતા

(૮) મહાદેવ દેસાઈ

(૯) મોરારી બાપુ

(૧૦) શ્રીમદ રાજચંદ્ર

(૧૧) સ્વામી સચ્ચિદાનંદ

(૧૨) પ્રમુખ સ્વામી મહારાજ

(૧૩) વિજય રત્નસુરીશ્વરજી મહારાજ

(૧૪) રંગ અવધૂત મહારાજ

(૧૫) પૂ.શ્રીમોટા

(૧૬) વિષ્ણુપ્રસાદ ત્રિવેદી

(૧૭) રવિશંકર મહારાજ

(૧૮) ઇલાબેન ભટ્ટ

(૧૯) કસ્તુરભાઈ લાલભાઈ

(૨૦) અરવિંદ મફતલાલ

(૨૧) ધીરુભાઈ અંબાણી

(૨૨) કરશનભાઈ પટેલ

(૨૩) ઉમાશંકર જોશી

(૨૪) કનૈયાલાલ મુનશી

(૨૫) પન્નાલાલ પટેલ

(૨૬) ગીજુભાઈ બધેકા

(૨૭) ન્હાનાલાલ

(૨૮) જયભિખ્ખુ

(૨૯) કુમારપાળ દેસાઈ

(૩૦) ઝવેરચંદ મેઘાણી

(૩૧) કવિ નર્મદ

(૩૨) જનરલ માણેકશા

(૩૩) રવિશંકર રાવળ

(૩૪) ભગવતીકુમાર શર્મા

(૩૫) કલાપી

(૩૬) જીવરામ જોશી

(૩૭) આનંદશંકર ધ્રુવ

(૩૮) રણજીતસિંહ

(૩૯) વીનું માંકડ

(૪૦) વિક્રમ સારાભાઈ

(૪૧) હોમીભાભા

(૪૨) ઠક્કરબાપા

(૪૩) કસ્તુરબા

(૪૪) અવિનાશ વ્યાસ

(૪૫) સંજીવકુમાર

(૪૬) જયશંકર સુંદરી

(૪૭) પીરાજી સાગરા

(૪૮) મનહર ઉદાસ

(૪૯) કલ્યાણજી આનંદજી

(૫૦) સયાજીરાવ ગાયકવાડ

(૫૧) ભુલાભાઈ દેસાઈ

(૫૨) અનુભાઈ ઠક્કર

(૫૩) દાદાભાઈ નવરોજી



ઉપરોક્ત મહાનુભાવોની માહિતી (પ્રાથમિક શિક્ષણ અને કઈ શાળા) મેળવીને એક સપ્તાહમાં ઉપર જણાવેલ email ઉપર માહિતી મોકલી આપશો આ માહિતી ઝડપથી અને કોઈ પણ સંજોગોમાં પ્રાપ્ત કરી આ શિક્ષણનાં કાર્યમાં મદદરૂપ થાઓ તેવી વિનંતી.