ધોરણ ૧ થી ૮ SRG અભ્યાસક્રમ પુનઃગઠન કાર્યશાળા
ભારતી આશ્રમ, ભવનાથ, જુનાગઢ.
૧૪ ડિસેમ્બર થી ૧૯ ડિસેમ્બર – ૨૦૧૦
- કેવો બાળક અપેક્ષિત છે ? કેવો સમાજ અપેક્ષિત છે ?
- ERAC મુજબની વિષયવાર પ્રવૃત્તિઓ
- અભ્યાસક્રમનાં પ્રકાર :
- કાગળ પર
- શિક્ષક વર્ગમાં જે કરાવે તે..
- મોબાઈલનો વર્ગખંડ શિક્ષણમાં કેવી રીતે ઉપયોગ કરશો ?
- CURRICULUM OUTLINE
- RATIONALE
- DESCRIPTION OF SUBJECTS AND PEDAGOGY
- IMPLIMENTATION
- જ્ઞાન શું છે ? કોનું જ્ઞાન મહત્વનું છે ? (Read more)
- સ્થાનીય જ્ઞાનનું કેટલું સ્થાન ? કેવી રીતે ?
- દરેક વ્યક્તિ જ્ઞાનનું સર્જન કરી શકે?
- કેવું જ્ઞાન ન હોવું જોઈએ ?
- અત્યારસુધીની ચર્ચાનું સંકલન :
- પર્યાવરણ વિષયમાં આપ શું સમજો છો ?
- પર્યાવરણ વિષયના મુખ્ય સાત લક્ષ્યો કયા છે ?
- પર્યાવરણ વિષયની વિશિષ્ટ શિક્ષણ પધ્ધતિઓ કઈ છે ?
- આ પદ્ધતિઓને ધ્યાનમાં રાખીને કેવા પ્રકારની સામગ્રી અને પ્રવૃત્તિની જરૂર પડશે?
- પાઠ્યપુસ્તકનો ઉપયોગ કેવી રીતે થશે?
- આ વિષયનો બીજા વિષયો સાથે શું સંબંધ છે ? ખાસ કરીને ધોરણ ૧ થી ૩માં ?
- ઉપરના ગુણોને ધ્યાનમાં રાખીને પર્યાવરણ વિષયનો વર્ગખંડ કેવો હશે?
- મૂલ્યાંકન કેવી રીતે થશે ? ત્રણ ઉદાહરણ આપો.
- પાઠ્યપુસ્તક અધ્યયન સામગ્રી હશે નહિ કે, અધ્યાપન સામગ્રી !!
- અભ્યાસક્રમનો ઇતિહાસ
- સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પર ચર્ચા
- ધોરણ ૫ નાં અંતે જે ગુણ આવશે તેનું ધોરણવાર વિભાજન.
- પર્યાવરણ વિષયના સમજપત્ર નું નિર્માણ
0 comments:
Post a Comment