Friday 14 January 2011

SRG Workshop - Junagadh

ધોરણ ૧ થી ૮ SRG અભ્યાસક્રમ પુનઃગઠન કાર્યશાળા

ભારતી આશ્રમ, ભવનાથ, જુનાગઢ.

૧૪ ડિસેમ્બર થી ૧૯ ડિસેમ્બર ૨૦૧૦

  • કેવો બાળક અપેક્ષિત છે ? કેવો સમાજ અપેક્ષિત છે ?
  • ERAC મુજબની વિષયવાર પ્રવૃત્તિઓ
  • અભ્યાસક્રમનાં પ્રકાર :
    • કાગળ પર
    • શિક્ષક વર્ગમાં જે કરાવે તે..
  • મોબાઈલનો વર્ગખંડ શિક્ષણમાં કેવી રીતે ઉપયોગ કરશો ?
  • CURRICULUM OUTLINE
    • RATIONALE
    • DESCRIPTION OF SUBJECTS AND PEDAGOGY
    • IMPLIMENTATION
  • જ્ઞાન શું છે ? કોનું જ્ઞાન મહત્વનું છે ? (Read more)
  • સ્થાનીય જ્ઞાનનું કેટલું સ્થાન ? કેવી રીતે ?
  • દરેક વ્યક્તિ જ્ઞાનનું સર્જન કરી શકે?
  • કેવું જ્ઞાન ન હોવું જોઈએ ?
  • અત્યારસુધીની ચર્ચાનું સંકલન :
    • પર્યાવરણ વિષયમાં આપ શું સમજો છો ?
    • પર્યાવરણ વિષયના મુખ્ય સાત લક્ષ્યો કયા છે ?
    • પર્યાવરણ વિષયની વિશિષ્ટ શિક્ષણ પધ્ધતિઓ કઈ છે ?
    • આ પદ્ધતિઓને ધ્યાનમાં રાખીને કેવા પ્રકારની સામગ્રી અને પ્રવૃત્તિની જરૂર પડશે?
    • પાઠ્યપુસ્તકનો ઉપયોગ કેવી રીતે થશે?
    • આ વિષયનો બીજા વિષયો સાથે શું સંબંધ છે ? ખાસ કરીને ધોરણ ૧ થી ૩માં ?
    • ઉપરના ગુણોને ધ્યાનમાં રાખીને પર્યાવરણ વિષયનો વર્ગખંડ કેવો હશે?
    • મૂલ્યાંકન કેવી રીતે થશે ? ત્રણ ઉદાહરણ આપો.
  • પાઠ્યપુસ્તક અધ્યયન સામગ્રી હશે નહિ કે, અધ્યાપન સામગ્રી !!
  • અભ્યાસક્રમનો ઇતિહાસ
  • સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પર ચર્ચા
  • ધોરણ ૫ નાં અંતે જે ગુણ આવશે તેનું ધોરણવાર વિભાજન.
  • પર્યાવરણ વિષયના સમજપત્ર નું નિર્માણ

0 comments:

Post a Comment