ધોરણ ૧ થી ૮ SRG અભ્યાસક્રમ પુનઃગઠન કાર્યશાળા
એમ.કે.લાટીવાલા પી.ટી.સી. કોલેજ, મોડાસા.
૧૭ નવેમ્બર થી ૨૧ નવેમ્બર – ૨૦૧૦
- વિષય આધારિત ૨૦ પ્રશ્નોની ચર્ચા
- Quiz on last workshop
- ધોરણ ૫ અને ૮ નાં અંતે બાળકમાં ક્યા ક્યા ગુણ જોવા ઈચ્છો છો ?
- ૧૫ વર્ષ પછી કેવો સમાજ ?
- વિષયની એવી બાબતો જે ન આવડતી હોય તો કહેવાય કે વિષય નથી આવડતો.
- પ્રભાવપત્રો
- વિષયનાં ગુણોનું ધોરણવાર વર્ગીકરણ
- શિક્ષણ પધ્ધતિઓ
- પાઠ્યસામગ્રી, પાઠ્યપુસ્તક, સંદર્ભ સાહિત્ય
- વર્ગખંડ વ્યવસ્થાપન અને આયોજન
- મૂલ્યાંકન
- પ્રશાસન પાસે અપેક્ષા
- શિક્ષક તાલીમ
- RTE પ્રમાણેની જરૂરિયાતો
0 comments:
Post a Comment